Posts

Showing posts with the label test

સ્વમુલ્યાંકન 27-2-22

ઉનાળુ વેકેશન ઘટાડી બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવી જોઈએ,વાંચો સંપૂર્ણ ન્યુઝ     * સ્વ-મૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ હાલમાં ચાલી રહી છે. * મૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ  માતાપિતાના ફોનનો ઉપયોગ કરીને ક્વિઝ આપો. સ્વ-મૂલ્યાંકન દર શનિવારે શરૂ થયું અને આવતા શુક્રવાર સુધી ચાલુ રહેશે અને આ મૂલ્યાંકન સતત સમય કોષ્ટક મુજબ પ્રમાણભૂત સમય હશે. *જેથી તમામ શાળાઓએ તેમના પોતાના ધોરણમાં બાકીના વિદ્યાર્થીઓની નોંધણી અને સ્વ-મૂલ્યાંકન કરવું પડશે* એકવાર બધા વિદ્યાર્થીઓ નોંધણી થઈ જાય, પછીના મૂલ્યાંકનમાં, ફક્ત *હેલો* અથવા *નમસ્તે* પર ક્લિક કરો, એટલે કે જે વિદ્યાર્થીઓને એડેડ અથવા રજીસ્ટર કરવામાં આવ્યા છે તેમના નામ ધોરણ મુજબ દર્શાવવામાં આવશે. જેથી કરીને તમામ વર્ગ શિક્ષકોએ તેમના વર્ગમાં તમામ વિદ્યાર્થીઓની નોંધણી કરવી જોઈએ અને તેમને એક પછી એક પરીક્ષા લેવાની સૂચના આપવી જોઈએ *જેનું સીઆરસી દ્વારા સતત પાલન કરવું જોઈએ* નમસ્તે, ખાતરી કરો કે તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ સમગ્ર શિક્ષા દ્વારા શરૂ કરાયેલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેહેઠ *સ્વ-મૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ* માં જોડાય. * ધોરણ અને વિષય સાથે તા.22-1-2022...

સ્વમુલ્યાંકન

 * સ્વ-મૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ હાલમાં ચાલી રહી છે. * મૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તારીખ 11-12-2021* માતાપિતાના ફોનનો ઉપયોગ કરીને ક્વિઝ આપો. સ્વ-મૂલ્યાંકન દર શનિવારે શરૂ થયું અને આવતા શુક્રવાર સુધી ચાલુ રહેશે અને આ મૂલ્યાંકન સતત સમય કોષ્ટક મુજબ પ્રમાણભૂત સમય હશે. *જેથી તમામ શાળાઓએ તેમના પોતાના ધોરણમાં બાકીના વિદ્યાર્થીઓની નોંધણી અને સ્વ-મૂલ્યાંકન કરવું પડશે* એકવાર બધા વિદ્યાર્થીઓ નોંધણી થઈ જાય, પછીના મૂલ્યાંકનમાં, ફક્ત *હેલો* અથવા *નમસ્તે* પર ક્લિક કરો, એટલે કે જે વિદ્યાર્થીઓને એડેડ અથવા રજીસ્ટર કરવામાં આવ્યા છે તેમના નામ ધોરણ મુજબ દર્શાવવામાં આવશે. જેથી કરીને તમામ વર્ગ શિક્ષકોએ તેમના વર્ગમાં તમામ વિદ્યાર્થીઓની નોંધણી કરવી જોઈએ અને તેમને એક પછી એક પરીક્ષા લેવાની સૂચના આપવી જોઈએ *જેનું સીઆરસી દ્વારા સતત પાલન કરવું જોઈએ* નમસ્તે, ખાતરી કરો કે તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ સમગ્ર શિક્ષા દ્વારા શરૂ કરાયેલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ તા.22-1-22ના ​​રોજ *સ્વ-મૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ* માં જોડાય. * ધોરણ અને વિષય સાથે તા.22-1-2022 ના ​​રોજ સ્વ-મૂલ્યાંકન સાપ્તાહિક ક્વિઝ* ધોરણ-3 ...

વ્હોટસએપ ટેસ્ટ

* WHATSAPP પર ઓનલાઇન ટેસ્ટ લેવા માટે જિલ્લાવાર નંબર અને સીધી લિંક * 8595524503 સાચવો ખાસ માટે :: - ભરૂચ છોટા ઉદેપુર, નર્મદા નવસારી સુરત તાપી ડાંગ વડોદરા વલસાડ * ડાયરેક્ટ લિંક * 👆 ઉપરના જિલ્લા માટે whatsapp test આપવા અહીં ક્લિક કરો. બનાસકાંઠા કચ્છ મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા * ડાયરેક્ટ લિંક * 👆 ઉપરના જિલ્લા માટે whatsapp ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. આ જિલ્લા માટે અહીં ક્લિક કરો. અમરેલી ભવાનગર બોટાડ દ્વારકા ગીર સોમનાથ જુનાગઢ જામનગર મોરાબી પોરબંદર રાજકોટ સુરરેન્દ્રનગર * ડાયરેક્ટ લિંક * 👆 ઉપરના જિલ્લા માટે વોટ્સએપ ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો. અમદાવાદ આણંદ દાહોદ ગાંધીનગર ખેડા મહિસાગર પંચમહાલ * ડાયરેક્ટ લિંક * 👆 ઉપરના જિલ્લા માટે whatsapp ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.

પરીક્ષા

 ધોરણ 7 પ્રકરણ ત્રણ માં આવતો પરીક્ષા એ એક સરસ મજા ની બોધ કથા છે. આ બોધ કથા શ્રી પન્નાલાલ પટેલ લિખિત છે. આ બોધ કથા માં શિષ્યવૃત્તિની પરીક્ષા નું સરસ મજાનું આલેખન કરવામાં આવ્યું છે. મહાદેવ નામનો એક છોકરો શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા જતો હોય છે ત્યારે તે તેના મિત્રો સાથે ખેતરોની વચ્ચે ની કેડી વટાવતા વટાવતા  જતા હોય છે ત્યારે વસંતનો વાયરો વાતો હોય છે અને ઘઉંના મોલ ઉપરથી પક્ષીઓ ઉડતા હોય છે .સોનેરી રંગ પોતાની છટા લહેરાવતો જાય છે. બધા જ બાળકો પોતપોતાની મસ્તીમાં વાતો કરતા જતા હોય છે અને મહાદેવની નજર દૂર ઊભેલી એક હરાઇ ગાય ઉપર પડે છે. એને ચિંતા થાય છે કે આ હરાઇ ગાય પાક નો ભુક્કો બોલાવી નાખશે. એટલે મહાદેવ તે ગાયને ખેતરમાંથી બહાર હાંકવા જાય છે પણ એ ગાય એક ખેતરમાંથી બીજા ખેતરમાં બીજા માંથી ત્રીજામાં દોડતી રહે છે છેલ્લે ઘણી બધી મહેનત પછી મહાદેવ તે ગાયને છીંડા દ્વારા ખેતરની બહાર કાઢે છે અને શાળા તરફ પ્રયાણ કરે છે. મહાદેવ શાળાએ પહોંચે છે ત્યારે પરીક્ષા શરૂ થઈ ગઈ હોય છે પરંતુ મહાદેવ ની સંપૂર્ણ વાર્તા ઇન્સ્પેક્ટર સાહેબ આગળ રજૂ કરી દે છે અને ઇન્સ્પેકટર સાહેબ માનવતાના ધોરણે મહાદેવને પરીક્ષામાં બેસવ...

હિંદમાતાને સંબોધન

 ધોરણ છ પ્રથમ સત્ર માં પ્રકરણ નંબર 2 હિંદમાતાને સંબોધન એ એક પ્રાર્થના ગીત છે. હિંદમાતાને સંબોધન કાવ્ય મણિશંકર રત્નજી ભટ્ટ એ લખ્યું છે.તેમનું ઉપનામ કવિ કાન્ત પણ છે. કવિ કાન્ત નો જન્મ 20-11-1867 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો. રાષ્ટ્રપ્રેમના કાવ્યો માં કાન્તના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે આ કાવ્ય હિંદમાતાને સંબોધન લખાયેલું છે અને હિંદ માતા ના સંતાનો એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહી એવી પ્રાર્થના કરવામાં આવી છે. 👉 હિંદમાતાને સંબોધન કાવ્યનું ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.

રેલવે સ્ટેશન

 ધોરણ છ પ્રથમ સત્ર ગુજરાતીમાં પ્રથમ પાઠ રેલવેટેશન આપવામાં આવે છે. રેલ્વે સ્ટેશન એ ચિત્રપાઠ છે. રેલવે સ્ટેશન પાઠ માં ચિત્ર દ્વારા રેલ્વે સ્ટેશનની સરસ માહિતી આપવામાં આવી છે. રેલવે સ્ટેશન પાઠ માં એક રેલ્વે ગાડી, કેટલાક પેસેન્જર, ટિકિટ ચેકર, બુક સ્ટોલ, ટી સ્ટોલ, સામાન લઈ જનાર કુ, તેમની હાથલારી, બેસવા માટેના બાંકડાઓ,કચરાપેટી,સિગ્નલ ની લાઈટો, ઘડિયાળ ,ફેરિયાઓ વગેરે નજરે પડે છે જે આ ચિત્ર દ્વારા સમજાવવામાં આવી છે. 👉 રેલ્વે સ્ટેશન પાઠનો ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

શિક્ષક સજ્જતા કસોટી ૩

The Teacher Readiness Surveys to be held on 24th 2021 and the following matters are requested to be taken into consideration. For the entire survey, the District Primary Education Officer, the Govt. Officer, the District Education Officer and the Deputy Officer will have to act as assistants for the smooth planning of the survey. 👉 સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ કસોટી માટે અહીં ક્લિક કરો   Under this survey, the teachers of Std. 1 to 5, the teachers of Std. 6 to 8 will return and the survey will be conducted by the teachers of social sciences as well as mathematics and science and the head teacher through a total of four types of devices. 👉આજ સુધીના તમામ હોમ લનિંગ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો. Details of the number prepared on the basis of the data of the teacher portal are included here. District Primary Education Officer Mr. Plaster. Video.com has been organized for the survey on 13th August through 12:00 CCC MS in the presence of the accredited Director of Primary Education, Direc...

આજની ઘડી રળિયામણી

આજની ઘડી રળિયામણી એ ધોરણ સાત પ્રથમ સત્ર માં આવતા પ્રકરણ નંબર 2 કવિતા છે. આજની ઘડી રળિયામણી એ નરસિંહ મહેતા રચિત ભક્તિ ગીત છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો પરંતુ એમનું જીવન જૂનાગઢમાં વીત્યું હતું. નરસિંહ મહેતા ની આખી જિંદગી શ્રીકૃષ્ણના ભજન ગાવા માં ગઈ હતી. શ્રીકૃષ્ણના તેઓ પરમ આદરણીય ભક્ત હતા. આ ભક્તિ ગીત માં ગોપી પોતાની સખીઓ ને બોલાવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ની પધરામણી થવાની છે તે માટેના સત્કાર સમારંભ ની વ્યવસ્થાની વાત કરે છે જે આ કાવ્ય માં સરસ રીતે વર્ણવવામાં આવી છે. આજની ઘડી રળિયામણી કાવ્યનો ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.

શિક્ષક સજ્જતા કસોટી-૨

  Circular was issued to conduct Teacher Readiness Survey on 11-8 2021 for Government Primary School Teachers Std. Following the decision taken in the meeting of Hon'ble Secretary of Primary and Secondary Education Department with the President Shri. Teacher readiness survey will be held daily from 6 to 8 p.m. As this is a survey as a whole, its findings are intended to be used for planning an upcoming educational program such as Teacher Training Export. Analysis of survey findings will be conducted as part of need based training and own site dreams. The survey is on a voluntary basis. Teachers who are on leave for medical reasons or any other circumstances can also take part in the survey and their response will be reflected in the survey so they will be surveyed separately. Conducting surveys across the state as per the agreement for teleconference on 31 7 2021  આ મટીરીયલ તૈયાર કરનાર દશરથભાઈ પટેલ શ્રી ભોજપરી પ્રાથમિક શાળા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર... 👉 ધોરણ 6 સામાજિ...

શિક્ષક સજ્જતા કસોટી-૧

 Circular was issued to conduct Teacher Readiness Survey on 11-8 2021 for Government Primary School Teachers Std. Following the decision taken in the meeting of Hon'ble Secretary of Primary and Secondary Education Department with the President Shri. Teacher readiness survey will be held daily from 6 to 8 p.m. As this is a survey as a whole, its findings are intended to be used for planning an upcoming educational program such as Teacher Training Export. Analysis of survey findings will be conducted as part of need based training and own site dreams. The survey is on a voluntary basis. Teachers who are on leave for medical reasons or any other circumstances can also take part in the survey and their response will be reflected in the survey so they will be surveyed separately. Conducting surveys across the state as per the agreement for teleconference on 31 7 2021  આ મટીરીયલ તૈયાર કરનાર દશરથભાઈ પટેલ શ્રી ભોજપરી પ્રાથમિક શાળા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર... 👉 ધોરણ 6 સામાજિક...

S.S.1

આ ટેસ્ટ સામાજિક વિજ્ઞાનના ટેસ્ટ છે જે જનરલ નોલેજ અનુરૂપ કામ લાગે તેવા ટેસ્ટ છે. કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઓનલાઇન ટેસ્ટ  બનાવવામાં આવ્યા છે. આ ટેસ્ટ આ...

સંસ્કારની શ્રીમંતાઈ

ધોરણ આઠ દ્વિતીય સત્ર માં ગુજરાતી માં પાઠ નંબર 17 સંસ્કારની શ્રીમંતાઈ એ કુન્દનિકા કાપડિયા દ્વારા લિખિત છે. કુન્દનિકા કાપડિયા નો જન્મ ૧૯૨૭માં લીમડી મુકામે થયો હતો. પ્રેમ ના ...

સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે

સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવ રે એ આખ્યાન કાવ્ય છે જે મહા કવિ પ્રેમાનંદ લખ્યું છે. મહા કવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા અને ઈ ૧૭મી સદીમાં જમ્યા હોવાનું મનાય છે. માણ એટલે કે એક તા...

ગ્રામમાતા

👉સોલંકી નરેન્દ્રકુમાર એમ. 👉શ્રી અકાળા પ્રાથમિક શાળા 👉તા.ચોટિલા   જી. સુરેન્દ્રનગર ⏳MCQ QUIZ📲 📒 ગુજરાતી📒        🌈ટેસ્ટ આપી submit પર કિલક કરતા પરિણામ જોઈ શકાશે🌈 🏡ઘેર બેઠા અભ્યાસ ...

માતૃહૃદય

માતૃહદય ધોરણ છ દ્વિતીય સત્ર માં આવતો પાઠ નંબર 16 છે. જે શ્રી કનૈયાલાલ રામાનુજ દ્વારા લખવામાં આવેલ છે. કનૈયાલાલ રામાનુજ નો જન્મ 1 11 1938 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો. સાવજ ...

જનની

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી એથી મીઠી તે મોરી માત રે, જનની ની જોડ સખી નહિ જડે રે લોલ. પ્રસ્તુત કાવ્યપંકિત ધોરણ સાતની કવિતા જનની ની છે. આ કાવ્ય કવિ શ્રી દામોદરદાસ ખુશાલદા...

અખબારી નોંધ

અખબારી નોંધ એ ધોરણ સાત માં આવતો પાઠ નંબર 10 છે જે ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ લખેલ છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા નો જન્મ છ-આઠ 1939 ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે ના સરોડા ગામમાં થયો ...

નવા વર્ષના સંકલ્પો

નવા વર્ષના સંકલ્પો એ ધોરણ આઠ માં આવતો એક હાસ્ય નિબંધ છે જે લેખક બકુલ ત્રિપાઠી એ લખેલ છે. બકુલ ત્રિપાઠી નડિયાદના વતની હતા અને અમદાવાદ કોલેજમાં અધ્યાપક પણ હતા. આજુબાજુની પરિ...

વળાવી બા આવી

વળાવી બા આવી એ ધોરણ આઠ માં આવતું સોનેટ છે. આ સોનેટ ઉશનસે લખ્યું છે. ઉશનસ નું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. જે વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની છે હતા. અને કોલેજમાં અધ...

ગુજરાત મોરી મોરી રે

ગુજરાત મોરી મોરી રે કાવ્ય ઉમાશંકર જેઠાલાલ જોશી લખેલું છે. ઉમાશંકર જોષીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં 21-7-1911 ના રોજ થયો હતો અને તેમનું અવસાન 19 12 1988 ના રોજ થયું હતું. તેમણે ...