Posts

Showing posts with the label Admission

H TAT 2026

Image
  HTAT Semi Direct પરીક્ષા 2026: 3,264 મુખ્ય શિક્ષકની જગ્યાઓ માટે સુવર્ણ તક ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે એક મોટા સમાચાર! ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે HTAT (મુખ્ય શિક્ષક) વર્ગ-3 માટે Special Competitive Examination (Semi Direct Exam) Rules, 2026 જાહેર કર્યા છે. આ પરીક્ષા દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) તરીકે બઢતી માટેની પસંદગી કરવામાં આવશે. જો તમે મુખ્ય શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ પરીક્ષા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કેટલી જગ્યાઓ ભરાશે? આ દસ્તાવેજ મુજબ કુલ 3,264 જગ્યાઓ Semi Direct પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. જિલ્લા પંચાયત હેઠળ: 3,125 જગ્યાઓ નગર શિક્ષણ સમિતિ હેઠળ: 138 જગ્યાઓ કુલ: 3,264 જગ્યાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં 147 , ખેડામાં 160 , રાજકોટમાં 116 , બનાસકાંઠામાં 123 સહિત વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર જગ્યાઓ ઉપલબ્ધ છે. પરીક્ષા કેવી રહેશે? પરીક્ષા સંપૂર્ણપણે MCQ (Multiple Choice Questions) આધારિત રહેશે. કુલ ગુણ: 150 એક જ લેખિત પરીક્ષા સામાન્ય અભ્યાસ: 50 ગુણ શિક્ષણ અને વહીવટી વિષયો: 100 ગુણ પરીક્ષાનુ...

નવોદય 2026/27

Image
  💥💥 નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2027: વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા💥💥 જો તમારું બાળક હાલ ધોરણ 5માં અભ્યાસ કરતું હોય, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જવાહર નવોદય વિદ્યાલય (JNV) દેશની સૌથી પ્રતિષ્ઠિત રહેણાંક શાળાઓમાંની એક છે, જ્યાં ગુણવત્તાસભર શિક્ષણ, રહેવા-જમવાની સુવિધા અને પુસ્તકો સહિતનો મોટાભાગનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે. નવોદય વિદ્યાલય સમિતિએ શૈક્ષણિક વર્ષ 2027-28 માટે ધોરણ 6માં પ્રવેશ માટેની JNVST-2027 પરીક્ષાની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ તારીખો - ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જુલાઈ, 2026 - પ્રવેશ પરીક્ષાની તારીખ: 28 નવેમ્બર, 2026 કોણ અરજી કરી શકે? અરજી કરવા માટે વિદ્યાર્થીએ નીચેની શરતો પૂર્ણ કરવી જરૂરી છે: - શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન માન્ય શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ. - જન્મ તારીખ 1 મે 2015 થી 31 જુલાઈ 2017 વચ્ચે હોવી જોઈએ. - ધોરણ 3, 4 અને 5નો સંપૂર્ણ અભ્યાસક્રમ નિયમિત રીતે પૂર્ણ કર્યો હોવો જોઈએ. - જે જિલ્લામાં પ્રવેશ માંગવામાં આવે છે તે જિલ્લાના કાયમી રહેવાસી હોવા જોઈએ. નવોદય વિદ્યાલયની વિશેષતાઓ - સંપૂર્ણ મફત ગ...

D. EI. ED/TAT SEC.

Image
 📢🔥TAT અગત્યનું🔥 *🔮નોધ:- TAT(S)-2026 ની તારીખ.૨૫/૦૬/૨૦૨૬ના રોજ જાહેર કરેલ ફાઇનલ આન્સર કી બાબતે સંબધિત ઉમેદવારોએ નીચે મુજબના ફેરફાર ધ્યાને લેવા.* (૧) ગુજરાતી માધ્યમ Common Paper ના પ્રશ્નપત્ર (A) કેટેગરીમાં  પ્રશ્ન નંબર: 17 ફાઇનલ આન્સર કી માં આપેલ જવાબ D જેના બદલે અપડેટ *જવાબ B* માન્ય રહેશે. (૨) ગુજરાતી માધ્યમ જાહેરાત  ક્રમાંક ૧૦૧ SCIENCE & TECHNOLOGY/MATHS પ્રશ્નપત્ર (A) કેટેગરીમાં પ્રશ્ન નંબર  ૧૬૩ ફાઇનલ આન્સર કી માં આપેલ જવાબ A જેના બદલે અપડેટ *જવાબ C* માન્ય રહેશે. *નોંધ:* ઉક્ત ફેરફાર સિવાય જાહેર કરેલ ફાઇનલ આન્સર કી યથાવત રહેશે. https://sebexam.org/ *🔮(TAT - S) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-૨૦૨૬ ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર* https://sebexam.org/Form/printResult 👇🏻Official Website  https://sebexam.org/ D.El.Ed (P.T.C.) પ્રવેશ 2026-27 : પ્રાથમિક શિક્ષક બનવાનું સુવર્ણ અવસર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક બનવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે. રાજ્યની NCTE માન્ય સંસ્થાઓમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા (D.El.Ed / P.T.C.) અભ્યા...

નિપુણ ભારત 2025 /26/Tet 1 2025

Image
  ✨ *નિપુણ પખવાડા'ની ઉજવણીનો સારાંશ (૦૬/૧૧/૨૦૨૫) ✨* સમગ્ર શિક્ષા, ગાંધીનગર તરફથી તમામ જિલ્લાઓ અને શાસનાધિકારીઓને *નિપુણ પખવાડા'* ની ઉજવણી બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે. 📜 *મુખ્ય ઉદ્દેશ અને પૃષ્ઠભૂમિ*  *મિશન: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના હેતુઓને સિદ્ધ કરવા અને પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે નિપુણ ભારત મિશન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે*.  *તાલીમ અને સામગ્રી: ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં બાલવાટિકા, ધોરણ ૧ અને ૨ના બાળકો માટે શૈક્ષણિક સામગ્રી તૈયાર કરીને શાળાઓને આપવામાં આવેલ છે. તેમજ આ ધોરણોના શિક્ષકોને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી છે.*  *લર્નિંગ લોસનો મુદ્દો: દિવાળી વેકેશનના ૨૧ દિવસની રજા બાદ નાના બાળકોમાં શીખેલી બાબતોનો લર્નિંગ લોસ (અધ્યયન ખોટ) થાય તે સ્વાભાવિક છે.*  *ઝુંબેશ: આ લર્નિંગ લોસ અટકાવવા અને વિશેષ મહાવરા માટે શાળાઓમાં 'નિપુણ પખવાડા' (ઝુંબેશ) સ્વરૂપે ઉજવણી કરવાનું આયોજન છે.* 🗓️ *નિપુણ પખવાડાનું આયોજન* *સમયગાળો: તા. ૦૬/૧૧/૨૦૨૫ (ગુરુવાર) થી તા. ૨૨/૧૧/૨૦૨૫ (શનિવાર) દરમિયાન.*  *લાભાર્થી: તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળક...

FREESHIP CARD

  *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી ફ્રી શિપ કાર્ડ કઢાવી શકાય તેની માહિતી આપેલ છે..* ➡️ *વર્ષ 2025 દરમિયાન 12 પાસ કરેલ વિદ્યાર્થી ને મોકલી આપો..* *ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.* 👍😊 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 21/08/2013ના ઠરાવ થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માં ફ્રી શિપ કાર્ડ આપવાની યોજના અમલ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કચેરીઓ પાસે મેળવેલ ફ્રી શિપ કાર્ડ સ્વનિર્ભર સંસ્થાઓ માં રજુ થયેલી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ફી લીધા શિવાય પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ જયારે શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરે ત્યારે સંબધિત સંસ્થાને સરકાર દ્વારા શિક્ષણ ફી ચુકવવામાં આવતી હતી. જયારે નિભાવ ખર્ચ તથા અન્ય ફી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવતી હતી. આપ શ્રી જાણો છો કે ગુજરાતના દલિત અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અત્યંત દારુણ, ગરીબ પરિવારો માંથી આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક ( ધોરણ 12 પછી નો અભ્યાસ ) કોર્સ મા...

B.O.B.

Image
Candidates are advised to check Bank’s website (Current Opportunities) regularly for details and updates. Call letters/advices, wherever required will be sent by e-mail only. All revisions/corrigendum/modifications (if any) will be hosted on the Bank’s website only. 2. All correspondence will be made only on the email ID mentioned by the candidate in their online application form and the same has to be kept active for receiving communication viz., call letters/advices etc. 3. The process of Registration of application is complete only when fee is deposited with the Bank through On-line mode on or before the last date for fee payment. Candidates are requested to note down the acknowledgement number and a copy of application form for their future reference. 4. Before applying, candidates should ensure that they fulfill the eligibility criteria for the post as on the date of eligibility. Short-listing / selection method will be purely provisional without verification of documents. Can...

Mother's day/કચ્છ સ્પેશિયલ ભરતી

Image
  🙏🏻 *H̊ÅP̊P̊Y̊ M̊O̊T̊H̊E̊R̊S̊ D̊ÅY̊* 🙏🏻 " માઁ " વિષય પર કેટલાક ઉમદા શેર માણીએ: સોયમાં દોરાને બદલે બા હતી; ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ. – ગૌરાંગ ઠાકર શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી – સુરેન ઠાકર ‘મેહુલ’ મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ મા યાદ આવી. – મરીઝ સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં, મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં? – મનોહર ત્રિવેદી ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે, મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે. – અનિલ ચાવડા રાજી કે ગુસ્સે હવે થાતી નથી મા અહીં જ છે પણ એ દેખાતી નથી – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ? રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા. – અશોક ચાવડા ‘બેદિલ’ તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં, એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે? – નીતિન વડગામા જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે. – કિશોર બારોટ સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો, એમ લાગે ખોરડું પગભર હતું, મા ! – રતિલાલ સોલંકી રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે, હવે ...

વિદ્યાસહાયક/પ્રેરણદાયી વાક્યો

Image
  *૧ થી ૫. જૂની ૫૦૦૦*   *અલગ થી  કચ્છ ની ૨૫૦૦*   *૧ થી ૫ ટોટલ ૭૫૦૦*   *૬ થી ૮ માં ટોટલ ૭૦૦૦ હતી*   *એમાંથી ૧૬૦૦ કચ્છ ને આપી*   *એટલે કે ૫૪૦૦ જગ્યાઓ અન્ય જિલ્લાઓમાં* અને  *૧૬૦૦ જગ્યાઓ કચ્છ માં* ( *નોંધ - કચ્છ વાળા એ કાયમી તેજ જિલ્લા માં નોકરી કરવાની રહેશે)* કચ્છ જિલ્લામાં ખાલી જગ્યાઓ પર ભરતી બાબત પરિપત્ર વાંચવા માટે અહી ક્લિક કરો. *વર્ગખંડમાં/બ્લેકબોર્ડ માં લખી શકાય એવા પ્રેરણદાયી વાક્યો : Encouraging words and phrases  sentences in English:* 1. You can do it:    - Example: "Don't give up, you can do it!" 2. Keep going:    - Example: "Even when it's tough, just keep going." 3. Believe in yourself:    - Example: "Believe in yourself, and you'll achieve great things." 4. You've got this:    - Example: "I know it's a challenge, but you've got this." 5. Never give up:    - Example: "Never give up on your dreams." 6. Stay positive:    - Example: "In difficult times...

ધોરણ 10 પછી શું?

Image
  ✍️ *ધો.૧૦ અને ૧૨ ના પરિણામ પછી કઈ વેબ સાઈટ પર ફોર્મ ભરવું* ✍️ .......ધો.૧૦ અને ૧૨ ના  પરિણામ પછી વિવિધ કોલેજ, યુનિવર્સિટી અને તેના કોર્ષ માટે આપણે દોડધામ શરૂ કરી દઈએ છીએ પણ એ જાણવું જરૂરી છે કે આપણે જે કોર્ષ/કોલેજ  માં પ્રવેશ મેળવવા માંગીએ છીએ એ માટે કઈ વેબ સાઇટ પર ફોર્મ ભરવું પડે.. *૧*) આર્ટ્સ, કોમર્સ, સાયન્સના BBA, BCA BSC, BA, BCOM, MSc, Mcom, MA, PhD ના કોર્ષ માટે   *વેબ સાઈટ* :  gcas.gujarat.gov.in *૨*) ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી તથા PG ના કોર્ષ BE/ BTech, Pharmacy, MBA, MCA, B.des, B. Arc, B. Plan, D to D માટેની *વેબ સાઈટ*:  acpc.gujarat.gov. in અથવા  gujacpc.nic.in   *૩*) ડિપ્લોમા એન્જિનિયરિંગ ના કોર્ષ માટે *વેબ સાઈટ :*  acpdc.gujarat.gov.in  અથવા  gujdiploma.admission.nic.in *૪*) Agriculture University માં ડીગ્રી કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in  *૫* ) Agriculture University માં ડિપ્લોમા ના કોર્ષ માટે *વેબ સાઈટ* :  gsauca.in અથવા  poly.gsauca.in *૬*) ધો.૧૨ કોમર્સ પછી CA ના કોર્ષ માટે વેબ સાઈટ :...

Cet/જ્ઞાન સાધના 2025

Image
 🔔 *CET વિદ્યાર્થી યોજના ફાળવણી - ૨૦૨૫-૨૬ (Allotment letter Downlaod)*🔔 📌 Common Entrance Test (CET) બેઝડ યોજના અંતર્ગત મેરીટમાં આવેલ વિદ્યાર્થીને, ઓનલાઈન સિસ્ટમ દ્વારા પસંદ કરેલ યોજનાની અગ્રીમતા આધારે, શાળા અથવા સ્કોલરશીપ યોજનાની નીચે મુજબની સ્કીમમાં ફાળવવામાં આવી છે જેના પ્રવેશપત્ર હવે આપ ડાઉનલોડ કરી શકશો. 🏫 *જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કુલ્સ ઓફ એક્સેલન્સ* 🏫 *સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કુલ્સ ઓફ એક્સેલન્સ* 🛡️ *રક્ષા શક્તિ સ્કુલ્સ* 🏕️ *એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ (EMRS)* 🎓 *મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના* *વિદ્યાર્થીઓએ 🌐  gssyguj.in વેબસાઈટ પર જઈ પોતાનું લોગિન કરીને શાળા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે અને સંબંધિત શાળામાં તા. ૧૭-૦૬-૨૦૨૫ સુધીમાં પ્રવેશ સુનિશ્ચિત કરવો જરૂરી રહેશે.* ⚠️ ખાસ સુચનાઓ: ⚠️  1️⃣ 🛡️ રક્ષા શક્તિ સ્કુલ્સ માટે વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવેશ મેળવી શકશે. 2️⃣ 🎓 મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં લોગિનમાં બેંક ડીટેલ્સ અ...