કલા ઉત્સવ ૨૦૨૦ નું મુખ્ય કેન્દ્ર કોઈ પણ શૈલીનું લોક પરંપરાગત અને શાસ્ત્રીય કંલા સ્વરૂપ રહેશે,ક્રોઈ પણ સરકારી, સરકારી ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી(નોન ગ્રાન્ટેડ) શાળાના ધોર...
સુરેન્દ્રનગર જિલ્લામાં નોકરી કરતા પ્રાથમિક શિક્ષકોએ જિલ્લાફેર બદલી ની અરજી 31.12 સુધી કરવાની હોય છે,જે અરજી શિક્ષક કક્ષાએથી શાળા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પહોંચતી કરવાન...
Rte 2009 અંતર્ગત શાળાઓમાં વર્ષમાં બે વાર સોશિઅલ ઓડિટ કરવામાં આવે છે,જે આ વર્ષે કોરોનાને કારણે શાળા શરૂ થવાના સમયે થઈ શક્યું નથી,જે હવે પછી થી હાથ ધરવાનું રહેશે. વિગતવાર પરિપત્ર...