ફરિયાદ નિવારણ રજીસ્ટર
શાળા કક્ષાએ મળેલ ફરિયાદનો નિકાલ થવો જરૂરી છે,અને rti દ્વારા મળેલ ફરિયાદ નો પણ નિકાલ થવો પણ જરૂરી છે, આ ફરિયાદ નિકાલ માટે ભારત સરકાર દ્વારા નોંધ લેવામાં આવેલ છે.ફરિયાદ નિવારણ કામગીરીનું એસ એમ સી,સી.આર.સી કો. ,બી.આર.સી.કો. , યુ.આર.સી.કો.ઓ. , કેળવણી નિરીક્ષક શ્રી દ્વારા વ્યવસ્થા ગોઠવવાની થાય છે.
સંપૂર્ણ પરિપત્ર માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment