ફોન સહાય

----- :: Note :: -----

1. Anyone can apply for the schemes available at that time on the iKhedut portal.

2. The eligibility and non-eligibility of the application is determined by the designated officer on the basis of site inspection or manual verification of records.
   The status of whether the application is eligible or not is updated in the application by the authorized person.

3. To pre-approval officer applications
Pre-approves.

4. Verification work is also decided after thorough spot-check / record-check.

5. Pre-approval Order and Payment Order are signed by the competent authority.





Scheme to help farmers buy smart phones

Upon purchase of a smart phone, the farmer will get a subsidy of up to 10% of the price of the smart phone or up to Rs. 1500. The assistance will be credited directly to the farmer's bank account.

Eligibility and manner of application ....

Receivable per account to all farmers holding land

The application has to be done online free of cost on i-farmer portal.

Farmers with more than one account will get assistance on a single account.

One lakh applications in the state will be approved on earlier basis.

Convenience to farmers from smartphones

Meteorological Department Forecast

Rainfall forecast

Information on possible pathogens

Pest control information

Krishividya Prakashan

Information about agricultural technology

Information on government schemes and its applications

Documents to be submitted by the farmer



Smartphone bill with GST number

Mobile IMEI number

Copy of 8a

Cancel check and Aadhaar card


:: સુચનાઓ ::
૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના  ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.

૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.

૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.

૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.

૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.

૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.

૧૦. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.

૧૧. કન્ફર્મ નહિ કરેલ અરજી ikhedut Portal ઉપર લેવાયેલ ગણાશે નહિ. તે ફક્ત ડેટા સેવ કરવાની સુવિધા માટે છે.
:: સ્ટેપ્સ ::
૧. "નવી અરજી કરો" બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.

૨. અરજીમાં સુધારા વધારા માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.

૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.

૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ