હિંદમાતાને સંબોધન

 ધોરણ છ પ્રથમ સત્ર માં પ્રકરણ નંબર 2 હિંદમાતાને સંબોધન એ એક પ્રાર્થના ગીત છે. હિંદમાતાને સંબોધન કાવ્ય મણિશંકર રત્નજી ભટ્ટ એ લખ્યું છે.તેમનું ઉપનામ કવિ કાન્ત પણ છે. કવિ કાન્ત નો જન્મ 20-11-1867 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો. રાષ્ટ્રપ્રેમના કાવ્યો માં કાન્તના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે આ કાવ્ય હિંદમાતાને સંબોધન લખાયેલું છે અને હિંદ માતા ના સંતાનો એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહી એવી પ્રાર્થના કરવામાં આવી છે.


👉 હિંદમાતાને સંબોધન કાવ્યનું ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ