🔥🔥🔥 *બ્રેકિંગ ન્યૂઝ.....* ✒️ *જ્ઞાનસહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે.....* ▪️ *મેરિટ લિસ્ટ જોવા માટે નીચેની લિંક ઓપન કરો...* ⤵️ 👉 https://pregyansahayak.ssgujarat.org/Home.aspx 🔥🔥🔥 *જ્ઞાનસહાયક પ્રાથમિક ભરતી જાહેર* 📧 *જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતીમાં TET 1 ,TET 2 પાસ ઉમેદવાર ફોર્મ ભરી શકશે. તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ શાળા પસંદગી કરાવશે. તા.૨૧/૦૬/૨૦૨૬ સોમવારથી શાળામાં હાજર થવાનું આવશે.* *🔥11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી બાબત.🔥* *👉કુલ જગ્યા 16220+ થી વધુ.* *👉 ઉંમર મર્યાદા 48 રહેશે..* *👉TET - 1 , TET -2 પાસ ઉમદેવારો જ ઓનલાઈન ફ્રોમ ભરી શકશે.* *👉 વર્ષ 2011 થી વર્ષ 2025 સુધી ના તમામ TET પાસ ઉમદેવારો ઓનલાઈન ફ્રોમ ભરી શકશે..* *👉ઉમદેવારો એ માત્ર 1 જિલ્લા માં જ ફ્રોમ ભરવાનું રહેશે.. અને એ જ જિલ્લા માં જો મેરીટ માં આવસો તો એ જ જિલ્લા માં નોકરી મળશે..* *👉21000 ફિક્સ પગાર રહેશે.. વેકેશન નો પગાર નહિ મળે.* *👉 TET -1 અને TET -2 નું અલગ અલગ મેરીટ અને પ્રતીક્ષા ની યાદી બનશે...* *👉 ઓનલાઈન ફ્રોમ ભરવાનો સમયગાળ...
જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતી-2025 : 11 માસના કરાર આધારિત ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની 11 માસના કરાર આધારિત ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક TAT પાસ ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. ખાલી જગ્યાઓ અને માનદ વેતન 1. જ્ઞાન સહાયક (માધ્યમિક) માસિક ફિક્સ માનદ વેતન: ₹24,000 મહત્તમ વયમર્યાદા: 45 વર્ષ 2. જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માસિક ફિક્સ માનદ વેતન: ₹26,000 મહત્તમ વયમર્યાદા: 50 વર્ષ લાયકાત ભરતી માટે ઉમેદવારે સંબંધિત વિભાગની TAT (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ઉપરાંત સરકાર દ્વારા નિર્ધારિત શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમોનું પાલન કરવું પડશે. ઓનલાઈન અરજીની મહત્વની તારીખો અરજી શરૂ: 08 સપ્ટેમ્બર 2025 (બપોરે 12:00 વાગ્યાથી) અરજી કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2025 (રાત્રે 11:45 સુધી) ત્યારબાદ જિલ્લા કક્ષાએ દસ્તાવેજ ચકાસણ...
જો આધાર કાર્ડ (Aadhaar) કોઈ કારણસર બંધ થઈ ગયું હોય (deactivated / suspended) હોય, તો તેને ફરી ચાલુ (reactivate) કરાવવા માટે નીચેની પ્રક્રિયા અનુસરો 👇 --- 🔍 ૧. પહેલાં ચેક કરો — તમારું આધાર ખરેખર બંધ છે કે નહીં 1. 👉 UIDAIની સત્તાવાર સાઇટ પર જાઓ. https://uidai.gov.in/ 2. “Verify Aadhaar Number” વિકલ્પ પસંદ કરો. https://www.uidai.gov.in/en/?catid=0&tmpl=component&faqid=46 3. તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને CAPTCHA ભરો. 4. જો “Aadhaar number does not exist” અથવા “Inactive” દેખાય — તો તમારું આધાર બંધ છે. --- 🧾 ૨. આધાર ફરી ચાલુ કરાવવાની પ્રક્રિયા (Reactivation Process) વિકલ્પ 1: આધાર સેવા કેન્દ્ર (ASK) પર જાઓ નજીકના Aadhaar Seva Kendra અથવા CSC (Common Service Center) પર જાઓ. તમારી સાથે નીચેના દસ્તાવેજો રાખો: તમારું મૂળ Aadhaar કાર્ડ માન્ય ઓળખ પુરાવા (POI) — જેમ કે PAN, Voter ID, Passport સરનામા પુરાવા (POA) — જેમ કે વીજળી બિલ, રેશન કાર્ડ, બેંક પાસબુક વિકલ્પ 2: Enrollment Center પર માહિતી સુધારણા (Update) કરાવો જો આધાર બંધ થવાનું કારણ માહિતી ખોટી કે અધૂરી હોવાને લીધે છ...
Comments
Post a Comment